કોરોના મહામારી વચ્ચે ગામડાઓમાં પણ કોરોના સંક્ર્મણ વધતા અમરેલી જિલ્લા ના છેવાડા વડિયા તાલુકા ના છેવાડા ના ગામ હનુમાન ખીજડીયા માં કોરોના સંકટ ઉભુ થતા ગામના યુવા સરપંચ દ્વવારા ગામને છેલ્લા દસ દિવસથી સ્વૈઇચ્છીક લોકડાઉન કર્યું છે. સાથે સાથે આ નાનકડા ગામના લોકોને જરૂરી સારવાર મળી રાહે તેમાટે યુવા સરપંચ દ્વવારા ગામમાં જ સુવિધાઓ ઉભી કરી લોકોને કપરા કાળ માં મદદરૂપ થઇ રહ્યા છે.