Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના વરદ હસ્તે જુના તાજપુરા ગામ, હાલોલ ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું

27 views
1Watch Time: 0 sec

કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના વરદ હસ્તે આજે જુના તાજપુરા ગામ, વાંસેતી પંચાયત, હાલોલ ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એલેમ્બિક સી.એસ.આર ફાઉન્ડેશન દ્વારા રૂ. ૨૦ લાખથી વધુના ખર્ચે આ કેન્દ્

About:

Video Location : Shehera

Duration : 01:33 mins

Date Time : September 9th 2021, 2:51:05 pm

Khabriya News App.