Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ઝાંઝમેર ગામમાં ઉકાળા વિતરણ શરૂ કરવામાં આવ્યું

31 views
1Watch Time: 0 sec

તળાજા તાલુકાના ઝાંઝમેર ગામ ખાતે ઉકાળા વિતરણ ચાલુ કરવામાં આવ્યું હરીૐ ક્લિનિક ઝાંઝમેર ખાતે કોરોના મહામારીના સમયમાં આયુર્વેદિક ઉકાળા વિતરણ શરૂ કરવામાં આવ્યું જેમાં અયુર્વેદાચાર્ય ડો.વિરલ દિવ્યાંગ ભાલિયા અને ગ્રામજનોના અને મિત્રોના સહયોગથી ઉકાળા વિતરણ ચાલુ કરવામાં આવેલ ...જેમાં જિલ્લા ભાજપ મંત્રી અને પાલીતાણા તાલુકા પ્રભારી હંસાબેન મેઘજીભાઈ ભાલિયા,તળાજા તાલુકા ભાજપ પ્રમુખ જોરુભાઈ પરમાર,પૂર્વ તાલુકા સદસ્ય મેઘજીભાઈ ભાલિયા,યુવા મોરચા ઉપપ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ,કિશોરસિંહ રાઠોડ, ડોડીયા વામનભાઇ શૈલેષભાઇ શિયાળ,હિમતભાઈ ભાલિયા,ત્રિકમભાઇ બારૈયા,અશ્વિનભાઈ શિયાળ,રાજુભાઇ ભાલિયા સર્વે ગ્રામજનોના સહયોગથી લોકોને ઉકાળા વિતરણ કરવામાં આવેલ આવેલ..

About:

Video Location : Devaliya

Duration : 01:33 mins

Date Time : April 25th 2021, 4:04:12 pm

Khabriya News App.