ભાદરવા સુદ બીજ ના દિવસે પીપળીધામ ૧૫૨ ગજ નો રામદેવપીર ભગવાનના મંદિર ઉપર ચડાવવામાં આવ્યો નેજો,, ભાદરવા સુદ બીજ એટલે અલખધણી હિન્દવાપીર રામદેવપીર અલગ-અલગ નામોથી જેને અઢારે વર્ણ જેની ભક્તિ કરે છે એવા નકળંગ નેજાધારી રામદેવપીર ભગવાન ની ભાદરવા સુદ બીજના દિવસ
About:
Video Location : Dudhrej
Duration : 01:33 mins
Date Time : November 12th 2022, 7:36:54 am