Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

કારણ વગર આંટાફેરા કરતા ઇસમ સામે જાહેરનામા ભંગ તળે ગુનો દાખલ થયો

116 views
0Watch Time: 0 sec

તળાજા તાલુકાના યાત્રાધામ ગોપનાથ મહાદેવ મંદિરની નજીક એક ઈસમ વગર કારણ અને માસ્ક વગર આંટાફેરા કરતો હોય ત્યારે તળાજા તાબેના પોલીસે તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

About:

Video Location : Talaja

Duration : 01:33 mins

Date Time : April 11th 2021, 4:32:38 am

Khabriya News App.