Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

જાફરાબાદ નગરપાલિકા દ્વારા શાકભાજી અને જાહેર શૌચાલય સેનેટરાજ કરવામાં આવ્યા

30 views
0Watch Time: 0 sec

જાફરાબાદ નગરપાલિકા દ્વારા હાલની પરિસ્થિતિ ના અનુરૂપ જાફરાબાદ બે દીવસ બંધ હોવાથી દરેક માર્કેટિ તથા જાહેર શૌચાલય સેનેટરાજ કરવામાં આવ્યા જાફરાબાદ શહેર માં કોરોના સંક્રમણ થી બચવા બે દીવસ નું શૈવસ્કિ લોકડાઉન કરવામાં આવ્યું જેમા જાફરાબાદ નગરપાલિકા ના પ્રમુખ કોમલબેન બારીયા તથા ચીફ ઓફિસર ચારુબેન મોરી દ્વારા પાલિકા ની ટીમને જણાવ્યું હતું કે જાફરાબાદ ના ભીડવાળી જગ્યાએ દવાનો છંટકાવ તેમજ બન્ને શાકભાજી ની માર્કટ તથા મચ્છી માર્કેટ સેનેટરાઇજ કરવામાં આવી તેમજ બસ સ્ટેશન તથા સરકારી હોસ્પિટલ તથા જાહેર શૌચાલય સેનેટરાજ કરી જાહેરમાં માસ્ક વગર આંટા મારતાં લોકોને માસ્ક પહેરીને નીકળવા જણાવવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા ના ફાયટર મજીદભાઇ કાઝી તથા ખુશાલભાઈ સૌહાણ દ્વારા કામગીરી કરવામાં આવી હતી

About:

Video Location : Jafarabad

Duration : 01:33 mins

Date Time : April 19th 2021, 2:24:11 am

Khabriya News App.