જાફરાબાદ નગરપાલિકા દ્વારા હાલની પરિસ્થિતિ ના અનુરૂપ જાફરાબાદ બે દીવસ બંધ હોવાથી દરેક માર્કેટિ તથા જાહેર શૌચાલય સેનેટરાજ કરવામાં આવ્યા જાફરાબાદ શહેર માં કોરોના સંક્રમણ થી બચવા બે દીવસ નું શૈવસ્કિ લોકડાઉન કરવામાં આવ્યું જેમા જાફરાબાદ નગરપાલિકા ના પ્રમુખ કોમલબેન બારીયા તથા ચીફ ઓફિસર ચારુબેન મોરી દ્વારા પાલિકા ની ટીમને જણાવ્યું હતું કે જાફરાબાદ ના ભીડવાળી જગ્યાએ દવાનો છંટકાવ તેમજ બન્ને શાકભાજી ની માર્કટ તથા મચ્છી માર્કેટ સેનેટરાઇજ કરવામાં આવી તેમજ બસ સ્ટેશન તથા સરકારી હોસ્પિટલ તથા જાહેર શૌચાલય સેનેટરાજ કરી જાહેરમાં માસ્ક વગર આંટા મારતાં લોકોને માસ્ક પહેરીને નીકળવા જણાવવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા ના ફાયટર મજીદભાઇ કાઝી તથા ખુશાલભાઈ સૌહાણ દ્વારા કામગીરી કરવામાં આવી હતી