સત્તાવાર રીતે અત્યારે ભર ચોમાસા બાદ સરવડાંનો સમય છે આ સમયે નદી-નાળાં બે કાંઠે વહેતા હોવા જોઇએ. એને બદલે ખાલીખમ છે.આજ સ્થિતી વેરાવળ અને સૂત્રાપાડાના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોની છે સિંચાઈ વિભાગ ના અધિકારી એન.બી.સિંઘલ ના જણાવ્યા
About:
Video Location : Veraval
Duration : 01:33 mins
Date Time : August 18th 2021, 3:39:06 pm