Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

સુરેન્દ્રનગર પીપળી ધામ,, આજથી રામદેવપીરની નવરાત્રી શરૂ થતાં પીપળીમાં દર્શન કરવા આવતા દર્શનાર્થી..

30 views
0Watch Time: 0 sec

આજથી રામદેવપીરની નવરાત્રી શરૂ થતાં પીપળીમાં દર્શન કરવા આવતા દર્શનાર્થી... સરકાર દ્વારા શરતો સાથે વધુ છુટછાટ આપવામાં આવી રહી છે. પવિત્ર યાત્રાધામ તેમજ ધાર્મિક સ્થળો પણ ધીમે ધીમે સરકાર ની ગાઈડ લાઇન મુજબ ખોલવામાં સરકાર દ્વારા છૂટ આપવામાં આવી

About:

Video Location : Dudhrej

Duration : 01:33 mins

Date Time : September 9th 2021, 5:30:06 pm

Khabriya News App.