Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

રાણપુર તાલુકાનું અણીયાળી કસ્બાતી ગામ બન્યુ ૧૦૦% રસીકરણયુક્ત ગામ બન્યુ

44 views
0Watch Time: 0 sec

અણીયાળી ગામ ખાતેના તમામ વયજૂથના રસીપાત્ર એકંદર આશરે કુલ ૧૧૧૮ પૈકી ૧૧૧૨ નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ મેળવી ગામને કોરોનામુકત કરવાની પ્રતિબદ્ધતા ને ૧૦૦% સિદ્ધ કરી પોતાની જવાબદારી નિભાવી હતી.

About:

Video Location : Ranpur

Duration : 01:33 mins

Date Time : July 27th 2021, 6:39:06 pm

Khabriya News App.