બજરંગપુરા ગામમાં આજે બે મિત્ર ના સહયોગ થી છ ગામ માટે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરાયુ છ ગામ ના દર્દીને ઇમરજન્સી સહિત હોસ્પિટલમાં લખતર સહિત સુરેન્દ્રનગર અમદાવાદ કોઈપણ ચાર્જ વગર લઈ જવામાં આવશે
About:
Video Location : Lakhatar
Duration : 01:33 mins
Date Time : December 12th 2021, 11:51:05 am