સમગ્ર શહેર તાલુકામાં કોરોના ભરડો લીધો છે ત્યારે આરોગ્ય વિભાગ પણ કોરોના ની અંકલને તોડવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને કોરોના ને હટાવવા માટે કામગીરી યથાવત રહી છે ત્યારે તળાજા મામલતદાર કચેરીમાં પણ કોરોના ની કામગીરી કરવામાં આવી હતી જેમાં 161 લોકોને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો