ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા ગામમાં આવેલા અંબિકા આશ્રમ ના પરમ પૂજ્ય સંત શ્રી રમજુ બાપુ ના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં સંતવાણી ડાયરા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવનાર હતા પરંતુ કોરોના ના કારણે તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે