Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

અંબિકા આશ્રમ માં યોજાનાર ધાર્મિક કાર્યક્રમો કોરોના ના કારણે મોકૂફ રાખવામાં આવ્યા

85 views
0Watch Time: 0 sec

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા ગામમાં આવેલા અંબિકા આશ્રમ ના પરમ પૂજ્ય સંત શ્રી રમજુ બાપુ ના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં સંતવાણી ડાયરા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવનાર હતા પરંતુ કોરોના ના કારણે તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે

About:

Video Location : Talaja

Duration : 01:33 mins

Date Time : April 11th 2021, 4:29:41 am

Khabriya News App.