Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વડિયા વિસ્તાર માં વરસાદી માહોલ થી ખેડૂતો ના પાક ને મળ્યું નવજીવન

9 views
1Watch Time: 0 sec

છેલ્લા ચાર દિવસ થી વડિયા વિસ્તાર માં ધીમી ધારે વરસતા વરસાદ ના કારણે ખેડૂતો ના પાણી વગર મુરજાતા કપાસ અને મગફળી ના પાકને નવજીવન પ્રાપ્ત થયું છે. યોગ્ય સમયે વરસાદ થતા ખેતી માં પાક નિષ્ફળ જવાની અણી પર હતો તેને પાણી મળતા ફરી મોલાત માં હરિયાળી છવાઈ.

About:

Video Location : Vadiya

Duration : 01:33 mins

Date Time : July 28th 2021, 11:54:08 am

Khabriya News App.