વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામ ની અંદર આજે ત્રણ કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા હતા જેમાં એક 90 વર્ષના વૃદ્ધ મહિલા અને 59 વર્ષ ના પુરુષ અને એક58 વર્ષ ની મહીલા એમ ત્રણ લોકો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરુણ કુમાર બરનવાલા સાહેબદ્વારા જણાવવામાં આવ્યું હતુ