વલભીપુર તાલુકા ની કેરીયાઢાળ પર ચેકપોસ્ટ ઉપર કોરોના ના રેપિડ ટેસ્ટ ફરજીયાત કરાવવાના રહેશે બીજા જિલ્લામાંથી આવતા લોકોના કોરોના રેપિડ ટેસ્ટ તાલુકા વિકાસ અધિકારી પરમાર સાહેબ દ્વારા કોરોનાના રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવાના એવું જણાવ્યું હતું અને આજે પરમાર સાહેબની ઉપસ્થિતિમાં 27 કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં એક પણ પોઝિટિવ નોંધાવા પામ્યો ન હતો