અત્યાર સુધી નવસારી જિલ્લામાં 192 જેટલા વ્યક્તિઓના કોરોના ના કારણે મોત થયા છે હાલ નવસારી જિલ્લામાં કોરોના ના કેસો ઉપર બ્રેક લાગી છે છેલ્લા અઠવાડિયાથી એક પણ કેસ પોઝિટિવ નોંધાયું નથી
About:
Video Location : Navsari
Duration : 01:33 mins
Date Time : September 1st 2021, 1:16:52 pm