ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન ૧૦ દિવસ સુધી વ્રત ઉપાસના કરી મૂર્તિનું સ્થાપન કરી પૂજન અર્ચન કરવામાં આવે છે દશામાના વ્રત ના દસ દિવસ પૂર્ણ થતા દશામાના વ્રતની પૂર્ણાહુતિ કરી મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું
About:
Video Location : Mahuva
Duration : 01:33 mins
Date Time : August 19th 2021, 12:39:09 pm