સરદાર પટેલ જામસાહેબ અને કનૈયાલાલ મુનશીના સપના મુજબ સોમનાથ મંદિર અને યાત્રાધામ નો વિકાસ થઈ રહ્યો છે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત દેશના યાત્રાધામો ને વિકસિત કરવાની સાથે પર્યટન ઉદ્યોગને વિકસાવવાનું અવિરત કાર્ય કરવામાં આવી રહ્યું છે
About:
Video Location : Veraval
Duration : 01:33 mins
Date Time : August 20th 2021, 10:51:05 am