Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ભારતના ગૃહમંત્રી અમીત શાહ દ્વારા ઇ લોકાર્પણ જણાવેલું કે સોમનાથ યાત્રાધામના સંપૂર્ણ વિકાસ માટે નો રોડ મેપ પ્રધાનમંત્રી મોદીએ ૨૦૧૦માં જ તૈયાર કર્યો હતો

40 views
3Watch Time: 0 sec

સરદાર પટેલ જામસાહેબ અને કનૈયાલાલ મુનશીના સપના મુજબ સોમનાથ મંદિર અને યાત્રાધામ નો વિકાસ થઈ રહ્યો છે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત દેશના યાત્રાધામો ને વિકસિત કરવાની સાથે પર્યટન ઉદ્યોગને વિકસાવવાનું અવિરત કાર્ય કરવામાં આવી રહ્યું છે

About:

Video Location : Veraval

Duration : 01:33 mins

Date Time : August 20th 2021, 10:51:05 am

Khabriya News App.