ઉમરાળા તાલુકાની જનતાને સરકારની ઈ સંજીવની યોજનાનો લાભ લેવા અનુરોધ કરતા ડો.માલવિયા દર્દી ઘરે બેઠા 1100 નંબર ડાયલ કરી વિવિધ ડોકટરની સલાહ મુજબ સારવાર લઈ શકશે ઈ સંજીવની ડોકટર દ્વારા અપાયેલ પ્રીકપ્શન મુજબ સરકારી દવાખાનેથી ફ્રીમાં દવા મેળવી શકશે
About:
Video Location : Thonda
Duration : 01:33 mins
Date Time : July 19th 2021, 10:21:06 am