Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

પેટલાદ સેવાસદનમાં આજે વાયરસના સંક્રમણને લઈને જનસેવા કેન્દ્રની કામગીરી બંધ રાખવામાં આવી.

163 views
0Watch Time: 0 sec

પેટલાદ શહેરમાં આવેલા સેવાસદનમાં આજે વાયરસના સંક્રમણને લઈને 'જનસેવા કેન્દ્ર'ની તમામ કામગીરી બંધ રાખવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા સેવા સદનમાં વાયરસના સંક્રમણને પગલે 'જનસેવા કેન્દ્ર 'બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે આજે સેવાસદનમાં 'જનસેવા કેન્દ્ર'ની તમામ કામગીરી બંધ રહી હતી.

About:

Video Location : Petlad

Duration : 01:33 mins

Date Time : April 12th 2021, 7:46:58 am

Khabriya News App.