જાફરાબાદ ખાતે વાવાઝોડાની અસર ના પગલે જય ચામુંડા નામની બોટ લાપતા છે જે બે દિવસથી મળી આવેલ નથી જેની શોધખોળ શરૂ છે આજે ઘટના ની જાણ થતાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી સ્થળ પર માછીમાર સમાજના આગેવાનો કનૈયાલાલ સોલંકી ભગુભાઈ સોલંકી ને સાથે રાખી સ્થળ મુલાક
About:
Video Location : Chhatadiya
Duration : 01:33 mins
Date Time : December 3rd 2021, 5:09:05 pm