પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ આજે શહેરા નગરમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતૂ.શહેરાનગરમા મંડળ મા સ્થાપિત અને ઘરમા સ્થાપિત ગણેશ મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતૂ જેમાં 120 જેટલી નાની અને 12 જેટલી મોટી મુર્તિઓનુ વિસર્જન નગર પાલિકા પાસે ઉભા કરવામા
About:
Video Location : Palikhanda
Duration : 01:33 mins
Date Time : September 15th 2021, 6:39:05 pm