Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા નિરંકારી સત્સંગ ભવન, ભુરાવાવ ખાતે નિરંકારી ભક્તો એ કોરોના કાળ માં‌ ઉત્સાહપૂર્વક રક્તદાન

38 views
1Watch Time: 35 sec

જેનું ઉદઘાટન ગોધરા ના ધારાસભ્ય સી.કે.રાઉલજી તથા દાહોદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી દ્વારા કરવામાં આવ્યું. કોરોના મહામારી ને લય બ્લડ બેન્કમાં રક્તની ઉણપ સર્જાય રહી છે માટે સંત નિરંકારી મિશન આ સેવાના કાર્યોમાં હર-હંમેશ તત્પર રહે છે.

About:

Video Location : Shehera

Duration : 01:33 mins

Date Time : January 25th 2023, 3:31:09 am

Khabriya News App.