Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વડિયા માં અષાઢી બીજ નુ શુકન સાચવતા મેઘરાજા, મુરઝાતા મોલ ને મળ્યું જીવતદાન

41 views
1Watch Time: 0 sec

અષાઢી બીજ નો દિવસ એ હિન્દૂ ધર્મ માં પવિત્ર દિવસ તરીકે ઉજવવા માં આવે છે. કહેવાય છેકે ભગવાન જગન્નાથ ના વધામણાં કરવા મેઘરાજા પણ આજના દિવસે આવે છે. ત્યારે આજવડિયા માં મેઘરાજા નુ શુકનવંતુ આગમન થતા ખેડૂતો ના મુરઝાતા મોલ ને જીવતદાન મળતા હર્ષ ની લાગણી સર્જાઈ

About:

Video Location : Vadiya

Duration : 01:33 mins

Date Time : July 12th 2021, 1:33:07 pm

Khabriya News App.