અષાઢી બીજ નો દિવસ એ હિન્દૂ ધર્મ માં પવિત્ર દિવસ તરીકે ઉજવવા માં આવે છે. કહેવાય છેકે ભગવાન જગન્નાથ ના વધામણાં કરવા મેઘરાજા પણ આજના દિવસે આવે છે. ત્યારે આજવડિયા માં મેઘરાજા નુ શુકનવંતુ આગમન થતા ખેડૂતો ના મુરઝાતા મોલ ને જીવતદાન મળતા હર્ષ ની લાગણી સર્જાઈ
About:
Video Location : Vadiya
Duration : 01:33 mins
Date Time : July 12th 2021, 1:33:07 pm