Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

કોરોના મહામારી માં પીડાતા વડિયા ના દર્દીઓની વ્હારે આવ્યા ધાર્મિક સંતો જૈન ધર્મ ના નમ્રમુનિ મહારાજ ના પ્રયાસો થી વડિયા ને મળ્યા દસ ઓક્સિજન ના સિલિન્ડર

251 views
1Watch Time: 0 sec

કોરોના મહામારી માં લોકો પીસાઈ રહ્યા છે ત્યારે ઓક્સિજન વગર કેટલાય લોકો મૃત્યુ પામ્યા ના સમાચાર જોવા મળે છે. ત્યારે વડિયા ની સરકારી હોસ્પિટલ માં ઓક્સિજન સાથે કોવીડ દર્દીઓની સારવાર માટે જૈન સંપ્રદાય ના પૂજ્ય નમ્રમુનિ મહારાજ ના પ્રયાસો થી વડિયા ને મળ્યા દસ ઓક્સિજન સિલિન્ડર. હવે દર્દીઓની સારવાર વડિયા હોસ્પિટલ માં પણ ઓક્સિજન સાથે શક્ય બનશે

About:

Video Location : Vadiya

Duration : 01:33 mins

Date Time : April 25th 2021, 3:45:10 pm

Khabriya News App.