કોરોના મહામારી માં લોકો પીસાઈ રહ્યા છે ત્યારે ઓક્સિજન વગર કેટલાય લોકો મૃત્યુ પામ્યા ના સમાચાર જોવા મળે છે. ત્યારે વડિયા ની સરકારી હોસ્પિટલ માં ઓક્સિજન સાથે કોવીડ દર્દીઓની સારવાર માટે જૈન સંપ્રદાય ના પૂજ્ય નમ્રમુનિ મહારાજ ના પ્રયાસો થી વડિયા ને મળ્યા દસ ઓક્સિજન સિલિન્ડર. હવે દર્દીઓની સારવાર વડિયા હોસ્પિટલ માં પણ ઓક્સિજન સાથે શક્ય બનશે