લાઠીના આંસોદર ગામનો બનાવ છે આંસોદર ગામના રહેણાક મકાનમાં અચાનક ભભૂકી ઉઠી હતી રહેણાક મકનમાં આગ લાગતાની સાથે જ આસપાસના લોકો મોટી સંખ્યામાં આવી પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે કાચા મકાનમાં આગ લાગતા મકાન પણ બળીને ખાખ થયું હતું જેથી આખો પરિવાર મકાન વગર નો થઈ ચૂક્યો હતો.પરિવારના તમામ સભ્યો મજૂરો કામ સાથે સંકળાયેલા છે જેથી તમામ લોકો બહાર ગયા હતા તે દરમિયાન ઘટના બની હતી સ્થાનિકોનું માનીએ તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેને કારણે આ ઘટના બનવા પામી હતી તો પરિવારના લોકોને મોટી નુકશાની પહોંચી હતી