જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે વેપારીઓ નો મહત્વ પુર્ણ નિર્ણય આજથી તમાંમ વેપારીઓ સ્વૈચ્છિક રીતે પાંચ દીવસ લોક ડાઉન ..... હાલ કોરોના બેકાબૂ બનતા આને દીવસે ને દીવસે કેસો નોંધાતા સંક્રમણથી બચાવા માટે ટીબી ના વેપારીઓ એ પાંચ દીવસ સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરવામાં આવ્યું છે તો દરેક વેપારીઓ દ્વારા સહયોગ આપી બંધ રાખવા આવ્યું... તેમજ મેડીકલ દુધ અને અનાજ દળવાની ઘંટી જેવી આવશ્યક સેવાઓ સીવાય તમાંમ દુકાનો બંધ રાખવા મા આવી છે..... આ અગાવ ટીબી એગ્રો એશોસિયન દ્વારા પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું હતું તો હાલ કોરોના માહામારીથી સાવચેતી રાખવા ટીબી ના તમામ નાનાં મોટાં વેપારીઓ પાંચ દીવસ સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે...