જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન માં રમજાન માસ નિમિતે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મિટિંગ બોલાવતા પી આઈ શર્મા સાહેબ દ્રારા આવતીકાલ થી રમજાન માસ સરૂ થતો હોય હાલ કોરોના ની મહામારી બેકાબૂ હોય ત્યારે સરકારશ્રી દ્વારા આપવા માં આવેલ નવી ગાઈડલાઇન મુજબ રમજાન માસ ની નમાઝ લોકો પોતાના ઘરમાંજ પઢવામાં આવે અને મજઝિદ મોલાના એમના નિયમ અનુસાર સમયે નમાઝ પઢે અન્ય લોકો ભેગા નો થાય અને સરકારશ્રીના આદેશ મુજબ માસ્ક પહેરવું અને સોસીયલ ડિસ્ટન્સ પાલન કરવા માં આવે અને કામ વગર લોકો ઘરથી બહાર ના નીકળે જેથી કરી કોરોના નું સંક્રમણ ને રોકી શકાય તે હેતુ થી પી આઈ શર્મા સાહેબ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મિટિંગ યોજી સમજાવવા માં આવ્યા હતા.....