ઘોઘા તાલુકાનાઉખરલા ગામ ખાતે લોકોની સુખાકારી વધારવા અને ઘર આંગણેજ લોકોને તમામ આરોગ્ય સુવિધાઓ મળી રહે તેના માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના બિલ્ડીંગ બનાવવાના કામનું ખાત મુહૂર્ત ઉખરલા સરપંચ ચંદ્રાબા કિરીટસિંહ ગોહિલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે ઘોઘા તાલુકા ભાજપા મંત્રી અને ઉખરલા માજી સરપંચ કીરટસિંહ ગોહિલ અને પી.ડી.પી.યુ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો