જાફરાબાદ ના કડીયાળી ગામે કોરોના થી બચવા ઉકાળો આપવામાં આવ્યો કડીયાળી ના ગેલમાતા ના મંદિર માં ઉકાળો બનાવી લોકોને આપવામાં આવ્યો કડીયાળી માં મુખ્ય બજાર તેમજ લોકો ના ઘરે જય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું કડીયાળી ના ગેલ અંબે મંદિર ના કાયૅ કરો જીલુભાઇ મકવાણા તથા સવજીભાઈ મકવાણા ટીંબી ડાયમંડ ના કારખાનાવાળા ના સહયોગથી ઉકાળો બનાવી હાલની કોલાનાં મહામારી થી લોકો ને રાહત મળે તે માટે કડીયાળી ગામમાં સતતં બે દીવસ થી ઉકાળો આપવામાં આવી રહ્યો છે રિપોર્ટ બાબુભાઈ વાઢેળ જાફરાબાદ