Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

જાફરાબાદ ના કડીયાળી ગામે કોરોના થી રાહત આપતા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

45 views
2Watch Time: 0 sec

જાફરાબાદ ના કડીયાળી ગામે કોરોના થી બચવા ઉકાળો આપવામાં આવ્યો કડીયાળી ના ગેલમાતા ના મંદિર માં ઉકાળો બનાવી લોકોને આપવામાં આવ્યો કડીયાળી માં મુખ્ય બજાર તેમજ લોકો ના ઘરે જય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું કડીયાળી ના ગેલ અંબે મંદિર ના કાયૅ કરો જીલુભાઇ મકવાણા તથા સવજીભાઈ મકવાણા ટીંબી ડાયમંડ ના કારખાનાવાળા ના સહયોગથી ઉકાળો બનાવી હાલની કોલાનાં મહામારી થી લોકો ને રાહત મળે તે માટે કડીયાળી ગામમાં સતતં બે દીવસ થી ઉકાળો આપવામાં આવી રહ્યો છે રિપોર્ટ બાબુભાઈ વાઢેળ જાફરાબાદ

About:

Video Location : Jafarabad

Duration : 01:33 mins

Date Time : April 23rd 2021, 4:39:25 pm

Khabriya News App.